અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. ખેડાના નડિયાદમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરના સંચાલકો દ્વારા રુપિયા એકની ચલણી નોટોથી રામલલા માટે હાર બનાવવામા આવ્યો છે... જે અયોધ્યા માટે મોકલાયો છે.