Ayodhya Ram Mandir: Kutch ની રોગાન કળાથી રામ મંદિરની કૃતિએ કર્યા સૌને આકર્ષિત | Tak Live Video

Ayodhya Ram Mandir: Kutch ની રોગાન કળાથી રામ મંદિરની કૃતિએ કર્યા સૌને આકર્ષિત

 22 જાન્યુઆરીની સૌ કોઈ કાગડોળે રાહ જોઈને બેઠા છે.. દરેક રામભક્ત પોત-પોતાની રીતે આ મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે... આ જ કડીમાં કચ્છના એક વ્યક્તિએ રોગાન કળા વડે રામ દરબારની કૃતિ બનાવી છે..