Farmers: Rajkot ના Dhoraji માં ખેડૂતો ચિંતામાં, જાયે તો કહાં જાયેની સ્થિતિ થઈ ઉભી | Tak Live Video

Farmers: Rajkot ના Dhoraji માં ખેડૂતો ચિંતામાં, જાયે તો કહાં જાયેની સ્થિતિ થઈ ઉભી

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એક વાર ચિંતિત બન્યા છે. ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો છે.