Vadodara Boat Capsized મામલે શાળા સંચાલકે શું કહ્યું સાંભળો | Tak Live Video

Vadodara Boat Capsized મામલે શાળા સંચાલકે શું કહ્યું સાંભળો

વડોદરામાં દુર્ઘટના પછીની સવારે હરણી કાંઠો સૂમસામ બન્યો છે. આ દુર્ઘટના મામલે વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ચલાવનાર નયન ગોહિલની ધરપકડ કરવામાં આવ્યા છે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે... આ દુર્ઘટના મામલે કુલ 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે... તો આ સમગ્ર મામલે હવે શાળાના સંચાલક સામે આવ્યા છે અને તેમણે વાલીઓને તેમની સાથે હોવાનો વિશ્વાસ અપાવ્યો છે...