Ayodhya Ram Mandir સ્થિત રામલલાના ઘરેણા કેવી રીતે કરાયા તૈયાર? | Tak Live Video

Ayodhya Ram Mandir સ્થિત રામલલાના ઘરેણા કેવી રીતે કરાયા તૈયાર?

અયોધ્યામાં સદીઓની પ્રતીક્ષા પૂર્ણ થઈ અને રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે.. ત્યારે રામલલાના ઘરેણા જેણે બનાવ્યા છે તેમણે જણાવ્યું કે કેવીરીતે આ ઘરેણા તૈયાર કરાયા છે.. જૂઓ આ વીડિયો..