જુનાગઢના માણાવદરથી જે તોડકાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેના પડઘાં સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને તેની ગુંજ છેક ગાંધીનગર સુધી પહોંચી છે... સ્થિતિ એવી બની કે ATSને આ સમગ્ર કેસની તપાસ સોંપવી પડી... અને ATSની તપાસ શરુ થતાં જ પોલીસ અધિકારીઓ બચવા માટે રસ્તા શોધતા ફરાર થયા છે... આ ઘટનાના મુખ્ય ત્રણ આરોપી સસ્પેન્ડ છે.