સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની બાધા કેમ રાખે છે લોકો? | Tak Live Video

સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની બાધા કેમ રાખે છે લોકો?

પોષી પૂનમને નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં બોર પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે. જો તમારૂ બાળક બરાબર બોલતુ ન હોય અને કોઇ તમને કહે કે સંતરામ મંદીરમાં બોર ઉછાળવાથી તે બરાબર બોલતુ થઇ જશે તો.. જી હાં, વાત માન્યામાં નહી આવે પરંતુ આ હકીકત છે.. જૂઓ વીડિયો..