Ram Mandir ને લઈને Mahisagar ના રામ ભક્તની અનોખી પ્રતિજ્ઞા સાંભળી ચોંકી જશો | Tak Live Video

Ram Mandir ને લઈને Mahisagar ના રામ ભક્તની અનોખી પ્રતિજ્ઞા સાંભળી ચોંકી જશો

રઘુકુલ રીત સદા ચલી આઈ... પ્રાણ જાય પણ વચન ન જાય... ભગવાન શ્રીરામના ભક્તે આ વાતને સાર્થક કરી છે... હવે અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં મહોસ્તવ ચાલી રહ્યો છે ત્યારે મહીસાગરના એક રામ ભક્ત પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે... શું પ્રતિજ્ઞા લીધી છે આ રામ ભક્તે જાણો આ વીડિયોમાં..